આ વીડીઓ મા માનસી પૂજા વિશે ની સંપૂર્ણ વાતો આપણે કરી છે. અને ~મહારાજે પોતે માનસી પૂજા કેવી રીતે કરવી એ વિશે શું કહ્યું છે..? ~માનસી પૂજા શ્રેષ્ઠ કે પ્રત્યક્ષ પૂજા શ્રેષ્ઠ આવો પ્રશ્ન એક વખત સ્વયમપ્રકાશાનંદ સ્વામી એ પુછેલો ત્યારે મહારાજે તેમને શું ઉત્તર આપેલો એ વાત પણ જોઇશું. ~શિયાળાની માનસી પૂજા કેવી રીતે કરવી...? ~ઉનાળાની કેવી રીતે કરવી...? અને ~ચોમાસા ની માનસી પૂજા કેવી રીતે કરવી આ બધી વાત આપણાં શાસ્ત્રો માંથી સમજીશું. અને ~મહારાજ ને માનસી પૂજા મા શું જમાડવું...? કેવી રીતે સ્નાન કરાવવું એ વાતો પણ જાણીશું. ~શિક્ષાપત્રી મા માનસી પૂજા વિશે મહારાજે કહેલું એ પણ જોઇશું. ~સુતક મા માનસી પૂજા કરાય કે નહી ? એ બધી જ વાતો ક્લીયર કરીશું. પણ વીડીઓ સ્કીપ ન કરતાં. કારણકે અમે એવું ઇચ્છીએ છીએ કે હરિભક્તો આ વીડીઓ જોયાં પછી માનસી પૂજા મા કાંઇ પણ ભુલ ન કરે. ખુબ મહેનત પછી આ બધી માહિતી ને એકત્રિત કરી છે. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન દબાવજો.
_____________________________________________
આ વીડીઓ મા આવતી માહિતી નો સંદર્ભ:-
વાસુદેવાનંદ વર્ણી કૃત, •સત્સંગી ભુષણ અંશ-૩, અધ્યાય-૪૭ થી અધ્યાય ૪૯
•વચનામૃત- સાળંગપુર પ્રકરણ નું ત્રીજું અને •ગઢડાં અંત્ય પ્રકરણ નું ૨૩મું.
અને શતાનંદસ્વામી કૃત •શિક્ષાપત્રી ભાષ્ય.
_____________________________________________
#માનસીપૂજા #માનસિપૂજા #માનસીપૂજા #swaminarayanPooja #NityaPooja #PrathPooja #dailyPooja #morningMansPooja
#eveningMansiPooja #nightMansiPooja #mansiPoojaVidhi #swaminarayanMansiPooja #swaminarayanCharitra #poojaKarvaniRit #swaminarayanDarshan #swaminarayanBhajan #mansiPoojaInGujarati #MansiPoojaHistory #bhujDham #gadhpurDham #kalupurDham #ambrishRaja #shikshapatri #parvatbhaiAgatray #bhaktachintamani #vachanamrutSaranpur #vachanamrutGadhda23 #vadtalDham #swaminarayanMandir #swaminarayanParcha #bhaktachintamaniParcha
Негізгі бет માનસી પૂજા કેવી રીતે કરવી તેનો સંપુર્ણ વિધિ | Mansi Pooja Kevi Rite Karvi | Mansi Pooja Vidhi P-1
Пікірлер: 159