કચ્છના એ મહાન સંત કે જેમણે 400 વર્ષ અગાઉ કહેલા શબ્દો અત્યારે સાચા પડી રહ્યા છે, એ દાદા મેકરણ કે જેના નામથી કદાચજ કોઈ કચ્છી પરિચિત નહીં હોય. તેમણે જ્યાં કચ્છની આ વેરાન ખારા પાણી વાળી જમીનમાં ત્રિશૂળ મારી અને મીઠા પાણી પ્રગટ કર્યા તેમનું મંદિર..એટલે પ્રગટપાણી, ભુજ થી આસરે 20 કિમીના અંતરે આવેલું છે.
શું હતી લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની વાતો અને કયા છે તેમનું સ્મૃતિસ્થળ, એ જુઓ આ વિડિયોમાં.
#explorekutch
#gujarattourism
Негізгі бет અહી છે લાલીયા ગધેડા અને મોતીયા કૂતરાનુ સ્મૃતિ સ્થળ | 400 વર્ષ પહેલા દાદા મેકરણે કરી આ ભવિષ્યવાણીઓ
Пікірлер: 72