શ્રી કૃષ્ણ મારી કાયાનો ઘડનાર રે
કાયા મારી કેવી બનાવી
પાંચ તત્વોનું વાલે પૂતળું બનાવ્યું
પૂતળામાં પુઈરા વાલે પ્રાણ રે
આરે કાયા માં દસ દરવાજા
દરવાજે નથી ચોકીદાર રે
આરે કાયામાં 999 નાયડુ
નાઈડે નાઈયડુ નો જાણનાર રે
આરે કાયામાં 72 ફોઠા
કોઠે કોઠામાં રમનાર રે
આરે કાયામાં અણુમોલ મોતી
ગુણના ભર્યા છે ભંડાર રે
આરે કાયામાં અમુલખ હિરલો
હિરલાને પારખનાર રે
મીણ માટીની વાલે હવેલી બનાવી
રૂપ રંગ મેઈલા અપરંપાર રે
માટીની વાલે હવેલી બનાવી
એમાં બેસાડયા આતમરામ રે
Негізгі бет કૃષ્ણ મારી કાયાનો ઘડનાર રે. કાયા મીણમાટીની બનાવી. એમાં બેસાડ્યા આતમરામ રે કાયારાણીનુ ગીત લખેલછે
Пікірлер