રમજુભાઈ સરવૈયા પોતે 4 ચોપડી જ ભણેલા છે તેમ છતાં પીએચડી કરેલા અને આયુર્વેદ માં સ્નાતક એવા ડોક્ટર્સ પણ એમની પાસે સલાહ સૂચન લેવા માટે આવે છે.
રમજુભાઈ પોતે આયુર્વેદિક ઔષધિ ઉગાડે છે અને અમુક દુર્લભ ઐષધીઓ જંગલમાંથી લાવીને એની દવા બનાવીને ડોક્ટર્સ ને આપે છે.
ખુબજ સરસ સ્વભાવના અને જ્ઞાનનો ભંડાર એવા રમજુભાઈ નો વિડીયો અચૂક નિહાળો .
આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?
તો આવું આપણે શા માટે બોલીએ છીએ?
શું છે આની પાછળ નું વૈજ્ઞાનિક કારણ?
આયુર્વેદ માં સૂંઠ ને કેમ મહત્વ આપવામાં આવ્યું છે?
નાડી ચિકિત્સા શું છે?
દર્શન ચિકિત્સા શું છે?
એક વખત ફાંદ આવી ગયા પછી એ જતી કેમ નથી?
મેદસ્વીતા માટેના કારણો અને તેને નિવારવાના ઉપાયો શું છે?
આવા તો ઘણા સવાલોના જવાબો તમને આ વિડીયો ના માધ્યમથી મળશે.
-------------------------------------------------------------
Malva Jeva Manas | Ramjubhai Sarvaiya | Ayurveda | Weight Loss | મળવા જેવા માણસ | રમજુભાઈ (Surat) | Contact Number : +91 99982 88545
Contact us for Inquiry at care.lavri@gmail.com
હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
Host : Agyatvasi Vijay
--------------------------------------------------------------
#MalvaJevaManas #RamjubhaiSarvaiya #Agyatvasi_Vijay #Ayurved #DarshanChikitsa #Ayurvedacharya #અજ્ઞાતવાસી #lavri #interview
Негізгі бет Malva Jeva Manas | Ramjubhai Sarvaiya | Ayurveda | Weight Loss | મળવા જેવા માણસ | રમજુભાઈ
Пікірлер: 28