જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને....
આ વીડીઓ મા જ્યાં ભગવાન સ્વામિનારાયણ નો અગ્નિસંસ્કાર કરેલો એ જગ્યાએ સદ્દ. નિત્યાનંદ સ્વામી એ શ્રીહરિ સ્મૃતિ મંદીર કરાવેલું એનો ઇતિહાસ બહું વિસ્તાર થી કહ્યો છે. અને એ વખતે ત્યાં ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન આપેલાં એ ચરિત્ર અને પછી એ મંદીર નિત્યાનંદ સ્વામી ની આજ્ઞાથી બોટાદ ના હરિભક્ત ગિરધરભાઇ વડોદરીયાએ છોવરાવેલું અને એ દ્વારા એમને નિત્યાનંદ સ્વામી એ આશિર્વાદ આપ્યાં એટલે એમને ૪૫ વર્ષની ઉમરે એક પુત્ર થયેલો જેનું નામ મણીલાલભાઇ રાખેલું. એ પણ બહું સારા સત્સંગી હતાં. એ સાથે ખુબ સુંદર વાતો આ વીડીઓ મા સાંભળજો અને સાથે એ ભૂમી ના દર્શન પણ કરજો.
_____________________________________________
તમને આ દિવ્ય ચરિત્ર પસંદ આવે તો લાઇક કરજો, બીજાં ભક્તોને શેર કરજો, જો તમે આ ચેનલ પર નવાં આવ્યાં હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવાં ચરિત્રો, અને બીજાં ધામના ઇતિહાસ અમે કહીએ તો તમને સૌથી પહેલાં મેસેજ મળી જાય. રાજી રેજો.
_____________________________________________
આ ચરિત્ર નો સંદર્ભ:-
રુગનાથચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી ભાગ ૩ વાત-૪૮૯.
વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત કળશ-૧૦, વિશ્રામ-૮ અને
નિત્યાનંદ સ્વામી ના ગ્રંથો. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanDham #swaminarayanSampraday #swaminarayanMandir #swaminarayanDarshan #gadhpurDham #swaminarayanBhagwan #swaminarayanparcha #swaminarayankatha #nityanandSwami #raghuvirjiMaharaj #aksharOrdiGadhpur #LakshmivadiMandir #Lakshmivadigadhpur #Lakshmivadigadhpurhistory #ShreehariSmrutiMandirItihas
Негізгі бет ગઢપુર લક્ષ્મીવાડી શ્રીહરિ સ્મૃતિ મંદીર નો ઇતિહાસ અને વીડીઓ દર્શન॥ Gadhpur Lakshmivadi Mandir History
Пікірлер: 96